Quote Archive
RSS

#character 77

betrayal character ethics

વિશ્વાસઘાતીના ચાર લક્ષણો છે: ઈશ્વરની અવજ્ઞા કરવી, પાડોશીઓને તકલીફ આપવી, પોતાના સાથીઓ/સમકક્ષો પ્રત્યે દ્વેષ રાખવો, અને વિદ્રોહની નજીક રહેવું.

There are four signs of a betrayer: disobeying God, causing distress to neighbors, harboring malice toward peers, and leaning toward defiance.

trust peace character

શ્રદ્ધાળુ તે છે જેના હાથ અને જીભથી લોકો સુરક્ષિત રહે (નુક્સાન ન પહોંચાડતો હોય), અને શ્રદ્ધાળુ તે છે કે જેના પર લોકો પોતાના માલ અને જીવ વિષે ભરોસો કરતા હોય.

A believer is one from whose hand and tongue people are safe (he causes no harm), and a believer is one whom people trust with their wealth and lives.

માણસમાં જો આ ત્રણ લક્ષણો હોય તો તે દોષ કહેવડાવવા માટે પૂરતા છે: ૧. તે (બીજા) લોકો(ના) તે દોષોને જાણતો હોય જે પોતાની જાતમાં છે જ, તેમનાથી અજાણ હોય, ૨. લોકોની તે બાબતો (ખામીઓ) જે તેની અંદર પણ છે જ, તેમનાથી તેઓના માટે શરમ અનુભવતો હોય, ૩. પોતાને લાગતી વળગતી ન હોય તેવી બાબત માટે (પણ) પોતાના સાથીને તકલીફ આપતો હોય.

It is sufficient flaw in a person to have three traits: 1. being aware of faults in others while being ignorant of them in oneself, 2. feeling ashamed of others for flaws that one also possesses, 3. causing trouble to one's companion over things that do not concern them.

character repentance morals

દરેક પાપ માટે પ્રાયશ્ચિત્ત છે સિવાય કે ખરાબ સ્વભાવ માટે, કારણ કે દુરાચારી માણસ જ્યારે પણ એક પાપમાંથી નીકળે છે તો બીજા પાપમાં સપડાઈ જાય છે.

There is repentance for every sin except bad character, because whenever its possessor leaves one wrongdoing, they fall into another.

faith contentment character

કઈ રીતે શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ કહેવાય જ્યારે કે તે પોતાના નસીબના હિસ્સાથી નારાજ હોય, પોતાની પ્રતિષ્ઠા કર્મો વડે ઓછી કરતો હોય, અને આવી પરિસ્થિતિમાં ઈશ્વર તેનો ન્યાયાધીશ હોય?

How can a believer truly be called a believer when he is discontent with his destiny, diminishes his own standing through his deeds, and God is his judge?

સૌથી મોટો પ્રભાવ એવા માણસનો કહેવાય, કે જે બીજા માણસની સાથે મુલાકાત કરે, ત્યારે તેનો વ્યવહાર તેને એટલો ગમી જાય, કે તેને ન તો તેના નામ વિષે પૂછવાની જરૂર પડે, કે ન તો જાતિ વિષે, કે ન તો હોદ્દા વિષે.

The greatest impression is made by a person whose conduct when meeting someone is so captivating that there is no need to ask about his name, lineage, or position.

virtue character honor

જે માણસ ત્રણ વસ્તુઓને છોડી દે છે, તે ત્રણ વસ્તુઓને પામી જાય છે. જે બુરાઈને છોડી દે છે, તે ઇજ્જતને પામી જાય છે. જે અભિમાનને છોડી દે છે, તે સન્માનિતતાને પામી જાય છે. જે કંજૂસાઈને છોડી દે છે, તે સમૃદ્ધિને પામી જાય છે.

Whoever renounces three things attains three things: whoever renounces evil attains honor, whoever renounces arrogance attains dignity, and whoever renounces stinginess attains nobility.