તારા વિષે જે કહેવામાં આવી રહ્યું હોય તેની ઉપર મનન કર. પછી જો તું તારી અંદર એ બુરાઈ પામે જેના વિષે કહેવામાં આવી રહ્યું છે, તો લોકોની સામે ગુસ્સો કરવાથી તારું ઈશ્વરની નજરમાં પડી જવું, લોકોની નજરમાં તારા પડી જવા કરતાં પણ મોટી મુસીબત હશે, કે જેનાથી તું ડરે છે.
Reflect upon what is being said about you. If you find in yourself the flaw that is being spoken of, then losing favor in the eyes of God because of your anger at the truth is a greater calamity than losing favor in the eyes of people, which you fear.