કઈ રીતે શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ કહેવાય જ્યારે કે તે પોતાના નસીબના હિસ્સાથી નારાજ હોય, પોતાની પ્રતિષ્ઠા કર્મો વડે ઓછી કરતો હોય, અને આવી પરિસ્થિતિમાં ઈશ્વર તેનો ન્યાયાધીશ હોય?
How can a believer truly be called a believer when he is discontent with his destiny, diminishes his own standing through his deeds, and God is his judge?