જો તેનું ચારિત્ર્ય ખરાબ હોય તો તેની સાથે લગ્ન ન કરાવો.
If his character is bad, do not arrange a marriage with him.
If his character is bad, do not arrange a marriage with him.
ત્રણ (૩) વસ્તુઓ એવી છે જેમના વિષે શ્રદ્ધાળુ બંદાનો હિસાબ નહીં થાય: ૧. ખોરાક ૨. કપડાં ૩. એ...
There are three things for which a believer will not be held accountable: food, clothing, and a...
ગંભીર નીચતામાંથી એ પણ છે કે એક વ્યક્તિ પોતાની જાતનો જ બચાવ કરે અને પોતાના જીવનસાથીને અવગણે.
Among the greatest acts of meanness is for a person to protect oneself while neglecting one's spouse.
સ્ત્રીનો હક પોતાના પતિ ઉપર તે છે કે તે તેણીની ભૂખ સંતોષે, તેણીનું શરીર ઢાંકે, અને તેણીને...
A woman's right over her husband is that he satisfies her hunger, clothes her body, and does not...
સારી સલાહ આપનાર પ્રત્યે શંકા રાખવી એ પતનની નિશાનીઓમાંથી એક છે.
Distrusting a sincere advisor is one of the signs of downfall.
જેણે તને સલાહ આપી તેણે તારા પર ઉપકાર કર્યો છે.
Whoever gave you advice has done you a favor.
ખરેખર ઈશ્વરને પોતાનો જે સેવક સૌથી પ્રિય છે તે તે છે જે તેના સેવકોને સૌથી વધુ સાચી સલાહ આપનાર હોય.
Indeed, the most beloved of servants to God is the one who gives the best counsel to His servants.