તું વગર કામની ચર્ચાથી બચજે, કારણ કે તે તારા સત્કર્મોને બરબાદ કરી નાખશે. અને તું ઝઘડાથી બચજે, કારણ કે તે તને વિનાશ તરફ દોરી જશે. અને તું વધુ પડતી દુશ્મની કરવાથી બચજે, કારણ કે તે તને ઈશ્વરથી દૂર કરી દેશે.
Avoid futile arguments, for they ruin your good deeds. Avoid quarrels, for they lead you to destruction. And avoid excessive enmity, for it distances you from God.