ત્રણ (૩) વસ્તુઓ એવી છે કે જે કોઈ વ્યક્તિમાં ન હોય તો તેનાથી ક્યારેય ભલાઈની આશા રાખવામાં આવતી નથી: ૧. જે એકાંતમાં ઈશ્વરથી ડરતો નથી, ૨. જે વૃદ્ધાવસ્થામાં પણ (ગુનાહોથી) રોકાતો નથી, ૩. અને જે એબોથી શરમાતો નથી.
There are three traits without which goodness can never be expected from someone: one who does not fear God in solitude, one who does not refrain from sins even in old age, and one who feels no shame for faults.