Quote Archive
RSS

#hereafter 13

ખરેખર હું એવા માણસથી નફરત કરું છું જે પોતાના દુનિયાના મામલામાં આળસુ છે, કારણ કે જે પોતાના દુનિયાના મામલામાં આળસુ હોય છે તે પોતાના પરલોકના મામલામાં એનાં કરતાં પણ વધારે આળસુ હોય છે.

Indeed, I dislike a person who is lazy in worldly matters, for whoever is lazy in worldly matters is even lazier regarding the hereafter.

grief hereafter life

ખરેખર માણસને જે વસ્તુ તે મેળવી નથી શકતો તેને ગુમાવવું દુઃખી કરે છે, અને જે ગુમાવતો નથી તેને પામી લેવું ખુશ કરે છે. તો તું તારું સુખ તેમાં જ રહેવા દે કે જે તને તારા પરલોકમાં મળવાનું છે, અને તારું દુઃખ પણ તેમાં જ રહેવા દે કે જે પણ તેં ત્યાં ગુમાવ્યું. તેં તારી દુનિયાથી જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેના પર આનંદ ન કર, અને જે કંઈ તેં અહિંયા ગુમાવી દીધું તેના પર નિરાશ થઈને દુઃખી ન થાવ. તારી ચિંતા મોત પછી જે આવવાનું છે તેના પર જ રહેવા દે.

Truly, losing what one cannot attain saddens a person, and gaining what one cannot lose gladdens them. So let your joy be in what you attain in your hereafter, and let your grief be over what you lost there. Do not rejoice over what you attained of this world, nor be sorrowful over what you lost here. Let your concern be for what comes after death.

death hereafter world

નિઃસંશય જે વસ્તુનો અંત આ (કબ્ર) છે, તો ખરેખર તેની શરૂઆત (દુનિયાની મોહબ્બત)નો ત્યાગ કરવો જોઈએ. અને નિઃસંશય જે વસ્તુની શરૂઆત આ છે, તો ખરેખર તેના અંત (પરલોક)થી ડરવું જોઈએ.

Indeed, something whose end is this (the grave) truly deserves to have its beginning renounced. And indeed, something whose beginning is this truly deserves to have its end feared.