જાણી લો કે ઈશ્વરે તમને ન તો હેતુહીન બનાવ્યાં છે કે ન તો એવી હાલતમાં છોડી દીધાં છે. તેણે તમારી મુદતો નોંધી દીધી છે, અને તમારી વચ્ચે આજીવિકાની વહેંચણી કરી દીધી છે જેથી દરેક સમજદાર વ્યક્તિ પોતાનો દરજ્જો સમજી લે, અને તે પણ સમજી લે કે જે તેના માટે નિર્ધારિત છે તે મુસીબતમાં તે સપડાશે, અને જેને તેના ઉપરથી હટાવી દેવામાં આવી છે તેમાં ક્યારેય નહીં સપડાય.
Know that God did not create you without purpose nor leave you neglected. He has decreed your lifespans and apportioned your sustenance so that every rational person understands their standing, and realizes that whatever is destined for them will reach them, and whatever is averted from them will never befall them.