હીનતા એ છે: નજીવી બાબતો વિષે વિચારવું અને તુચ્છ વસ્તુઓ પણ રોકી રાખવી.
Baseness is to brood over petty matters and withhold trivial things.
Baseness is to brood over petty matters and withhold trivial things.
એક ઉદાર, સદ્ગુણી નવયુવાન ઈશ્વરને એક કંજૂસ, ભક્તિભાવવાળા, દુર્ગુણી વૃદ્ધ કરતાં વધારે પ્રિય છે.
A generous, virtuous youth is more beloved to God than a stingy, devout, ill-mannered elder.
ઉદારતા નેતૃત્વનું કારણ છે.
Generosity is the cause of leadership.
નેક લોકોની ખુશી પ્રદાન કરવામાં સમાયેલી છે અને નીચ લોકોની ખુશી ખરાબ બદલો આપવામાં રહેલી છે.
The joy of noble people lies in giving, and the joy of vile people lies in taking revenge.
પ્રતિષ્ઠિત લોકો જમાડવામાં આનંદ મેળવે છે જ્યારે કે નીચ લોકો જમવામાં જ.
Noble people find pleasure in feeding others, whereas vile people find pleasure only in eating.
ઉદાર લોકોની એ આદત નથી હોતી કે તેઓ મહેરબાની કરવામાં વિલંબ કરે.
It is not the habit of generous people to delay in showing kindness.
લોકોની પાસે જે છે તે(ને પામવા)થી રોકાઈ જવું એ બે ઉદારતાઓમાંથી એક છે.
Refraining from seeking what is in people's hands is one of the two forms of generosity.