સૌથી ખરાબ માણસ એ છે કે જે ગુસ્સો કરવામાં ઉતાવળીયો અને રાજી થવામાં મોડો હોય.
The worst of people is the one who is quick to anger and slow to reconcile.
The worst of people is the one who is quick to anger and slow to reconcile.
ત્રણ (૩) વસ્તુઓ માણસના નેક હોવાનો પુરાવો છે: સુંદર સદ્વર્તન, ગુસ્સાને પી જવું, અને નજર નીચી રાખવી.
Three things are proof of a person's nobility: good conduct, restraining anger, and lowering one's gaze.
શ્રદ્ધાળુનો સ્વભાવ હિતેચ્છુ સલાહ આપવાનો અને તેની લાક્ષણિકતા ગુસ્સાને પી જવાની હોય છે.
A believer's nature is to offer sincere counsel, and their characteristic is to restrain anger.
સુલેહ કરાવનાર જુઠ્ઠો નથી હોતો (જો તે સુલેહ કરાવવા માટે જૂઠ બોલે તો પણ).
A peacemaker is not a liar (even if they speak untruth to make peace).
જેણે પોતાના ભાઈને એક વર્ષ માટે છોડી દીધો, તેણે જાણે એનું લોહી વહાવ્યું.
Whoever forsakes his brother for a whole year, it is as though he has shed his blood.
પ્રફુલ્લતા (હસમુખાંપણું) આક્રોશને દૂર કરે છે.
Cheerfulness dispels resentment and anger.
ગુસ્સો એક ઈંધણયુક્ત આગ છે, જે તેને પી ગયો તેણે તેને ઓલવી નાખી અને જેણે તેને મુક્ત કરી દીધી...
Anger is a fueled fire; whoever suppresses it puts it out, and whoever unleashes it is the first to...