જે માણસ ત્રણ વસ્તુઓને છોડી દે છે, તે ત્રણ વસ્તુઓને પામી જાય છે. જે બુરાઈને છોડી દે છે, તે ઇજ્જતને પામી જાય છે. જે અભિમાનને છોડી દે છે, તે સન્માનિતતાને પામી જાય છે. જે કંજૂસાઈને છોડી દે છે, તે સમૃદ્ધિને પામી જાય છે.
Whoever renounces three things attains three things: whoever renounces evil attains honor, whoever renounces arrogance attains dignity, and whoever renounces stinginess attains nobility.