Quote Archive
RSS

#steadfastness 1

truth steadfastness wisdom

જાણી લો કે ઈશ્વર પોતાનાં સર્જનમાંનાં ચંચળ (અસ્થિર/ઢચુપચુ) લોકોને ધિક્કારે છે, તેથી તમે સત્ય અને તેના સાથીઓથી વેગળાં ન પડો; કારણ કે બેશક જે પણ અસત્યને અને તેના સાથીઓને સંપૂર્ણ માને છે તે (પરલોકમાં) નાશ પામે છે અને દુનિયા (પણ) તેને બરબાદ કરી દે છે.

Know that God detests fickle (wavering) people among His creation; therefore, do not stray away from the truth and its companions, for whoever clings entirely to falsehood and its companions perishes in the hereafter and this world also ruins him.