Quote Archive
RSS

#society 5

knowledge society wisdom

જ્યારે ઈશ્વર કોઈ કોમ સાથે ભલાઈ કરવાનું ઇચ્છે છે ત્યારે તેમાં વિદ્વાનોની સંખ્યા વધારી દે છે અને અજ્ઞાનીઓને ઓછાં કરી નાખે છે, જેથી જ્યારે વિદ્વાન કોઈ વાત કરે છે ત્યારે તે મદદગારોને પામે છે અને જ્યારે અજ્ઞાની કોઈ વાત કરે છે ત્યારે તેને દબાવી દેવામાં આવે છે. (એવી જ રીતે) જ્યારે તે કોઈ કોમ સાથે બુરાઈ કરવાનું ઇચ્છે છે ત્યારે તેમાં અજ્ઞાનીઓની સંખ્યા વધારી દે છે અને વિદ્વાનોને ઓછાં કરી નાખે છે, જેથી જ્યારે અજ્ઞાની કોઈ વાત કરે છે ત્યારે તે મદદગારોને પામે છે અને જ્યારે વિદ્વાન કોઈ વાત કરે છે ત્યારે તેને દબાવી દેવામાં આવે છે.

When God intends good for a people, He increases the scholars among them and decreases the ignorant, so that when a scholar speaks he finds supporters, and when an ignorant person speaks he is subdued. (Likewise) when He intends harm for a people, He increases the ignorant among them and decreases the scholars, so that when an ignorant person speaks he finds supporters, and when a scholar speaks he is subdued.

society morality future

લોકો ઉપર એવો જમાનો આવશે કે જેમાં ફક્ત છેતરનારને જ ઇજ્જત આપવામાં આવશે, દુરાચારીને જ સન્માનિત કરવામાં આવશે, ઇન્સાફ કરનારને જ કમજોર ગણવામાં આવશે, તેમાં લોકો દાનને નુકસાન માનશે, (સંબંધીઓથી) સંબંધ જાળવવાને ઉપકાર ગણશે, અને પ્રાર્થનાના લીધે એકબીજા ઉપર અભિમાન કરશે.

A time will come upon people when only the deceiver will be respected, only the wicked will be honored, and only the just will be deemed weak; in it, people will regard charity as a loss, maintaining kinship ties as a favor, and will boast over one another because of prayer.