માણસમાં જો આ ત્રણ લક્ષણો હોય તો તે દોષ કહેવડાવવા માટે પૂરતા છે: ૧. તે (બીજા) લોકો(ના) તે દોષોને જાણતો હોય જે પોતાની જાતમાં છે જ, તેમનાથી અજાણ હોય, ૨. લોકોની તે બાબતો (ખામીઓ) જે તેની અંદર પણ છે જ, તેમનાથી તેઓના માટે શરમ અનુભવતો હોય, ૩. પોતાને લાગતી વળગતી ન હોય તેવી બાબત માટે (પણ) પોતાના સાથીને તકલીફ આપતો હોય.
It is sufficient flaw in a person to have three traits: 1. being aware of faults in others while being ignorant of them in oneself, 2. feeling ashamed of others for flaws that one also possesses, 3. causing trouble to one's companion over things that do not concern them.