Quote Archive
RSS

ખરેખર હું એવા માણસથી નફરત કરું છું જે પોતાના દુનિયાના મામલામાં આળસુ છે, કારણ કે જે પોતાના દુનિયાના મામલામાં આળસુ હોય છે તે પોતાના પરલોકના મામલામાં એનાં કરતાં પણ વધારે આળસુ હોય છે.

Indeed, I dislike a person who is lazy in worldly matters, for whoever is lazy in worldly matters is even lazier regarding the hereafter.