જો તું દુનિયાથી પીછેહઠ કરશે તો દુનિયા સામે ચાલીને તારી પાસે આવશે.
If you turn away from the world, the world will come to you on its own.
If you turn away from the world, the world will come to you on its own.
ખરેખર બુદ્ધિશાળીઓએ દુનિયાની અતિરેકતાનો ત્યાગ કર્યો છે, તો પછી પાપોનો ત્યાગ કેમ નહીં, જ્યારે...
Indeed, the wise have abandoned the excesses of this world, so what about sins? For renouncing...
બુદ્ધિમાન લોકોનો સાથ અપનાવ જેથી તને ફાયદો થાય, અને સાંસારિક આસક્તિથી મોઢું ફેરવી લે જેથી...
Keep company with the wise so that you may benefit, and turn away from worldly attachment so that you...
જો તમે દુનિયા વિષે તે જાણી લેતા જે હું જાણું છું તો તમારા આત્માઓ તેનાથી છુટકારો મેળવી લેતા.
If you knew about the world what I know, your souls would find relief from it.
આ દુનિયા એક અસ્થિર ભ્રમણા, ક્ષણિક મૃગજળ, અને વળેલો થાંભલો છે.
This world is an unstable illusion, a fleeting mirage, and a leaning pillar.
વિદ્વાનો નજીક (આ) દુનિયા (ફક્ત એક) પડછાયો (જ) છે.
In the eyes of the wise, this world is merely a shadow.
દુનિયા ઉપર તેની અસ્થિરતા જોઈ લીધા પછી પણ ભરોસો કરવો તે મૂર્ખાઈ છે.
Relying on the world even after witnessing its instability is foolishness.