નિંદા કરવાથી બચો કારણ કે નિંદા વ્યભિચાર કરતાંય ગંભીર છે; ખરેખર એક માણસ વ્યભિચાર કરે, પછી પસ્તાવો કરી લે તો ઈશ્વર તેનો પસ્તાવો સ્વીકારી લે છે જ્યારે કે નિંદા કરનાર ત્યાર સુધી માફ કરવામાં નથી આવતો જ્યાર સુધી તે જેની તેણે નિંદા કરી છે તેની માફી ન માગી લે.
Beware of backbiting, for backbiting is graver than adultery; a person may commit adultery and repent, and God accepts his repentance, whereas the backbiter is not forgiven until the person he backbit forgives him.