બુદ્ધિહીનતા જેવી કોઈ મુસીબત નથી, અને (ઈશ્વર પર) વિશ્વાસના અભાવ જેવી કોઈ બુદ્ધિહીનતા નથી, તથા (ઈશ્વરના) ભયના અભાવ જેવો કોઈ વિશ્વાસનો અભાવ નથી, તેમજ ભયના અભાવના કારણે (જે) દુઃખ (થવું જોઈએ તે)ના અભાવ જેવો કોઈ ભયનો અભાવ નથી, તેથી તારા પાપને હલકો સમજવા જેવી અને તું (અત્યારે) જે હાલતમાં છે તેમાં જ ખુશ રહેવા જેવી કોઈ મુસીબત નથી.
There is no adversity like lack of intellect, and no lack of intellect like lack of conviction, and no lack of conviction like lack of fear of God, and no lack of fear like the absence of sorrow over that lack; thus, there is no adversity like taking your sins lightly and being content with your current state.