અફસોસ છે તારા ઉપર અય માનવ! જાણી લે કે હૃદયની કઠણાઈ, તૃપ્તિની આળસ, અને સત્તાનું અભિમાન સારા કાર્યો કરવામાં અડચણ ઊભી કરે છે અને તેમાં સુસ્તી લાવે છે. તે સ્મરણને ભુલાવી દે છે, અને મોતના આગમનથી બેપરવા કરી દે છે; એટલે સુધી કે દુનિયાના મોહમાં સપડાયેલો માણસ જાણે કે નશામાં ભાન ગુમાવી બેઠો હોય.
Woe to you, O child of Adam! Know that hardness of heart, lethargy of satiety, and the pride of power hinder good deeds and bring sluggishness. They make one forget remembrance and heedless of impending death; to the point that a person trapped in worldly attachment is as though intoxicated by wine.