Quote Archive
RSS

જ્ઞાન એક એવો સિદ્ધાંત છે જેના વડે (કોઈ) વ્યક્તિ માટે મત બાંધવામાં આવે છે. તેના જ વડે માણસ તેના જીવનમાં (પોતાનું) પાલન (કરાવવાનો અધિકાર), અને મૃત્યુ પછી સુંદર નામના કમાવે છે.

Knowledge is a principle by which a person is judged. Through it, a person earns obedience during life and a noble reputation after death.