એક જ્ઞાની પુરુષે કહ્યું, "શ્રદ્ધાળુએ પોતાની જાતને અપમાનિત ન કરવી જોઈએ." પૂછવામાં આવ્યું કે કઈ રીતે તે પોતાની જાતને અપમાનિત કરે છે? તો તેમણે કહ્યું, "એવી પરિસ્થિતિમાં પડીને જેમાં (પાછળથી) માફી માંગવી પડે."
A wise man said, "A believer should not humiliate oneself." He was asked, "How does one humiliate oneself?" He replied, "By getting into a situation where one has to apologize afterwards."