Quote Archive
RSS

શ્રદ્ધાળુની નફરત માત્ર ક્ષણિક હોય છે, પછી જ્યારે તે પોતાના ભાઈથી અલગ થઈ જાય છે ત્યારે પોતાની અંદર કોઈ ગુસ્સો નથી પામતો જ્યારે કે અશ્રદ્ધાળુની નફરત આજીવન હોય છે.

A believer's resentment is only momentary; once he departs from his brother, he harbors no ill feeling, whereas an unbeliever's malice lasts a lifetime.