શ્રદ્ધાળુ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેનો ગુસ્સો તેને સત્યથી બહાર નથી કરતો, અને જ્યારે ખુશ થાય ત્યારે તેની ખુશી તેને અસત્યમાં દાખલ થવા નથી દેતી, અને જ્યારે શક્ય હોય છે ત્યારે પોતાના માટે જેટલું નિર્ધારિત હોય છે તેના કરતાં વધારે લેતો નથી.
When a believer gets angry, their anger does not lead them away from the truth, and when pleased, their pleasure does not lead them into falsehood, and when capable, they take no more than what is rightfully theirs.