જે કોઈ જ્ઞાનના એક વિષયની શોધમાં નીકળે જેથી તે અસત્યને સત્યમાં અને ગેરમાર્ગને સાચા માર્ગમાં બદલી દે, તેનો તે અમલ ચાલીસ (૪૦) વર્ષ સુધી ઉપાસના કરનારા ભક્ત જેવો છે.
Whoever sets out in search of a branch of knowledge to turn falsehood into truth or misguidance into guidance, their deed is like that of a worshiper who worships for forty years.