જ્ઞાનીનું પાપ એક છે, પરંતુ અજ્ઞાનીના બે પાપ છે. જ્ઞાનીને પાપ કરવા બદલ સજા આપવામાં આવશે, જ્યારે કે અજ્ઞાનીને પાપ કરવા બદલ અને સાથે સાથે જ્ઞાનને છોડી દેવા બદલ પણ સજા આપવામાં આવશે.
The knowledgeable person's sin is one, but the ignorant person's sins are two: the knowledgeable person is punished for committing the sin, whereas the ignorant person is punished for committing the sin and also for abandoning knowledge.