અને હું ચોક્કસપણે જાણી ચૂક્યો છું કે તારા નિર્ણયમાં કોઈ અન્યાય નથી, અને તારી સજામાં કોઈ ઉતાવળ નથી. ઉતાવળ તો એ જ કરે છે જેને તક ગુમાવી દેવાનો ડર હોય, અને અન્યાય કરવાની જરૂરિયાત તો માત્ર કમજોરને જ હોય છે. જ્યારે કે હે ઈશ્વર! તું તો આ બધી બાબતોથી ઘણો સર્વોચ્ચ અને મહાન છે.
I have indeed known that there is no injustice in Your judgment, nor haste in Your retribution. Haste is made only by one who fears missing an opportunity, and injustice is needed only by the weak; whereas You, O God, are far exalted above all such things.