જેને બુદ્ધિ રોકે છે, તેનું સંચાલન અજ્ઞાનતા કરે છે.
Whoever is restrained by intellect is driven by ignorance.
Whoever is restrained by intellect is driven by ignorance.
જ્ઞાનીઓ અજાણ્યા છે કારણ કે તેમની વચ્ચે અજ્ઞાનીઓ ખૂબ વધારે છે.
The wise are like strangers because the ignorant among them are so numerous.
વારંવાર થતી ભૂલ અજ્ઞાનતાની પુષ્કળતા દર્શાવે છે.
Frequent mistakes indicate an abundance of ignorance.
જે માણસ (કોઈ) જ્ઞાનથી અજાણ હોય છે તો તેનો દુશ્મન બની જાય છે.
Whoever is ignorant of a branch of knowledge becomes its enemy.
જ્ઞાની શત્રુ અજ્ઞાની મિત્ર કરતાં સારો છે.
A wise enemy is better than an ignorant helper.
અજ્ઞાની તેનાથી એકલાપણું અનુભવે છે જેનાથી જ્ઞાની મળતાવડાપણું અનુભવે છે.
The ignorant person feels alienated by that with which the wise person feels at home.
અજ્ઞાનીથી સંબંધ કાપવા તે જ્ઞાનીથી સંબંધ જોડવા સમાન છે.
Severing ties with the ignorant is equivalent to connecting with the wise.