ઈશ્વરની આજ્ઞાપાલનમાં કંઈપણ એવું નથી જેમાં માણસ અણગમો અનુભવતો ન હોય.
There is nothing in obedience to God that a person does not feel some reluctance toward.
There is nothing in obedience to God that a person does not feel some reluctance toward.
ઈશ્વર પાસે જે કંઈ છે તે પામી શકાતું નથી સિવાય કે તેની આજ્ઞાપાલન વડે.
That which is with God cannot be attained except through obedience to Him.
ક્યારેય નહીં! ઈશ્વર પોતાના સ્વર્ગ વિષે છેતરતો નથી, અને ન તો તેનો રાજીપો તેની આજ્ઞાપાલન વગર...
Never! God cannot be deceived regarding His paradise, nor can His pleasure be attained except through...
જે માણસ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તેને તે લોકો -- જેના ઉપર તે ગુસ્સો કરે છે -- કોઈ...
A person who obeys God cannot be harmed by those with whom he is angry.
જે પોતાના શરીરની અયોગ્ય ઇચ્છાઓ પર સંયમ રાખે છે તે પોતાના ઈશ્વરને પ્રસન્ન કરે છે, અને જે...
Whoever restrains the desires of their body pleases their Lord, and whoever does not restrain their...
બુદ્ધિશાળી તે છે જે પોતાના ઈશ્વરની આજ્ઞાપાલનમાં પોતાની ઇચ્છાઓની અવગણના કરે.
The wise person is one who defies their own desires in obedience to their Lord.
જેણે કોઈ માણસનું કોઈ અનૈતિક કાર્યમાં અનુસરણ કર્યું તો તેણે તે માણસની ઉપાસના કરી.
Whoever obeys a person in wrongdoing has practically worshipped that person.