વધારે પડતો ગુસ્સો જીવનને બરબાદ કરી નાખે છે.
Excessive anger ruins one's life.
Excessive anger ruins one's life.
પ્રફુલ્લતા (હસમુખાંપણું) આક્રોશને દૂર કરે છે.
Cheerfulness dispels resentment and anger.
તેણે દિલની શાંતિ ઓળખી જ નથી જેને સહનશીલતાએ ગુસ્સાની વેદનાનો ઘૂંટડો પીવડાવ્યો ન હોય.
He who has not swallowed the bitter sip of anger through forbearance has never known the peace of heart.
ફક્ત તે જ માણસ ઝઘડો કરે છે કે જેનું દિલ કોઈ બાબતના લીધે સંકોચાઈ ગયું હોય.
Only that person quarrels whose heart has become constrained.
દુનિયા એ પરલોકનું બજાર છે; અને આત્મા એક વેપારી છે, રાત અને દિવસ એ મૂડી છે, નફો એ સ્વર્ગ,...
The world is the marketplace of the hereafter; the soul is the merchant, night and day are the...
ન્યાય જીવન છે.
Justice is life.
ખરેખર માણસને જે વસ્તુ તે મેળવી નથી શકતો તેને ગુમાવવું દુઃખી કરે છે, અને જે ગુમાવતો નથી તેને...
Truly, losing what one cannot attain saddens a person, and gaining what one cannot lose gladdens...